હજી કોઈ સમીક્ષાઓ નથી. તમારી અભિપ્રાય શેર કરનાર પ્રથમ વ્યક્તિ બનો!
નવીનતમ પોસ્ટ્સ
સીર સાટે પક્ષ (satymev jayte)
11 એપ્રિલ, 2026 03:25 PM
- આત્મીયતાને નનામી પર ચડાવનાર - પ્રેમ ત્યાગની જોડી
- સાધુતા પર કાળો ડાઘ - પ્રેમ ત્યાગની જોડી
- ઉપાસનાનું ખૂન કરનાર - પ્રેમ ત્યાગની જોડી
- સાધ્વી બહેનોને ત્રાસ આપનાર - પ્રેમ ત્યાગની જોડી
- ભક્તો પર ખુની હુમલો કરાવનાર - પ્રેમ ત્યાગની જોડી
- સત્સંગમાં અરાજકતા ફેલાવનાર - પ્રેમ ત્યાગની જોડી
- શિક્ષાપત્રીનું વિસર્જન એટલે પ્રેમ ત્યાગની જોડી
- હરિભક્તોના લોહીના સમર્પણથી આવેલું દાન હડપી જનાર - પ્રેમ ત્યાગની જોડી
આવા પાખંડીઓ જ્યારે જૂનાગઢમાં આવી રહ્યા છે ત્યારે કોઈ પણ સમજુ ભક્તો તેમના તાયફા જોવા ન જાય તે જ વિવેક. આ ધરતી *ગુણાતીતની ધરતી છે. આજની નહીં, 250 વર્ષથી...* અને ગુણાતીતની ગરિમા અનંત છે.
4,940
0
0
સીર સાટે પક્ષ (satymev jayte)
11 એપ્રિલ, 2026 03:25 PM
🎥 Video
3,350
0
0
સીર સાટે પક્ષ (satymev jayte)
11 એપ્રિલ, 2026 03:25 PM
સુરતમાં આત્મીય સંસ્કાર ધામ નામના હરિધામ સોખડા (પ્રેમસ્વરૂપસ્વામિ ના તાબા )સંચાલિત મંદિરના બાથરૂમમાંથી ૨ દિકરીઓની લાશ મળી આવવાના સમાચારથી અત્યંત દુઃખ થાય એ સ્વાભાવિક છે, પણ વિચારવાની વાત એ છે કે બેટી બચાવો બેટી પઢાવો નુ સુત્ર આપનાર લૉકલાડીલા પ્રધાનમંત્રીના ગુજરાતમાં શું આ દિકરીઓને ક્યારેય ન્યાય મળશે ખરો ? કે પછી રાજકીય સંબંધો અને પૈસાના જોરે આ કેસ પણ અગાઉ આજ પ્રેમસ્વરૂપ ની સંસ્થામાં બનેલ ગુણાતીત સ્વામીના મર્ડર ની જેમ રફાદફા થઈ જશે?
આત્મીય અને સંસ્કારધામ બન્ને શબ્દો ને લજ્જિત કરનાર ઘટનાએ આ પ્રેમ સ્વરૂપ ની સંસ્થાના સંચાલકોની દોહરી માનસિકતા બહાર લાવી છે.
શું આ સંસ્થાનાં પ્રમુખ પ્રેમસ્વરૂપ અથવા વહીવટીતંત્ર આ ઘટનાની નૈતિક જવાબદારી લઈને દોષિતોને સજા અપાવશે કે પછી હરિભક્તોના કરોડો રુપિયા લૂંટી ને પાણી નું ભૂ કરીને બચાવશે એ જોવાનું રહ્યુ. અને એ પણ જોવાનું રહ્યુ કે સરકાર અને ન્યાયતંત્ર શુ આ ૨ દિકરીઓ ને ન્યાય અપાવશે કે પછી આ પ્રેમસ્વરૂપ ની સંસ્થાના રાજકીય દબાણ હેઠળ નતમસ્તક થઈ જશે અને ગુજરાતની આ ૨ દિકરીઓનો આત્મા ન્યાયની વાટમાં ભટક્યા કરશે?
અને શૂ ગુજરાતની માનવાધિકાર અને બીજી સામાજિક સંસ્થાઓ જાગશે ?
આ પ્રેમસ્વરૂપ હિન્દૂ સંપ્રદાય ને તોડનાર અને કાયદો હાથ માં લેનાર સાધુ ને જ સંસ્થા માં રાખે છે...પ્રભુપ્રિય ,ભક્તિવલ્લભ જેવા અનિષ્ઠ તત્વો એ અનુજ ને માર મારેલો એમાં પણ આ પ્રેમ સ્વરૂપે ઢાંકપિછોળો કરેલો...કાળા કામો ની મુખ્ય જડ પ્રેમસ્વરૂપ જ છે
4,930
0
સીર સાટે પક્ષ (satymev jayte)
11 એપ્રિલ, 2026 03:25 PM
Breaking news...સોખડા
જેસી કરની વેસી ભરણી...
$ પ્રફુલધામ માં દિવ્યમંગલ એ પ્રેમસ્વરૂપ ને દવા માં ભેળસેળ કરી તો સેવા માંથી છૂટો કર્યો...પ્લાન B પતાવી દેવાનો હશે...વીનું દ્વારા
$ બધા સંતો ને સહી કરાવી કે અહીંથી જશો તો ભાગ માગવો નહીં. કોઈ ફરિયાદ કરવી નહીં.જેલ માં રહેતા હોય એવો અનુભવ બધા ને થઈ રહ્યો છે.
$ સમીર ઠક્કર ના વાઘોડિયા ના મંદિર ને તાળા..કોઈ ભક્ત નહીં ,થાળ નહીં,આરતી નહીં,પૂજારી નહીં...એમ બધા જ મંદિરો વેરાન.
$ સંતવલ્લભ દુખાયો..કોઠારી નહીં કે કોઈ પદ નહીં..મંદિર ના બધા કામ બંધ.ખાયકી બંધ..એનો ચેલો જોની લીવર ઘરે જવાની તૈયારી.
$ આનંદ ચોટલીયો વડતાલ માં જોડાવાની તૈયારી.
$ ભક્તિવલ્લભ અને સેવકસ્વામી એ મંદિર ની જમીન પચાવી છતાં પ્રફુલ થી કાઈ બોલાતું નથી.
$ વીનું tv ની હરિધામ માં કોઈ કિંમત નથી..કરોડો રૂપિયા હરિભક્તો ના પતાવી દીધા. બધા જ ગાળો દે છે.વીનું ને કંપીયો વા થયો...પાણી નો ગ્લાસ પણ પકડાતો નથી...
હવે...હોળી પછી વળતા પાણી...ભોગવવાનું શરૂ.5 વરસ પથારી માં પાતળા ઝાડા પાકા...ગુણાતીત નો દ્રોહ ,ભક્ત નો દ્રોહ ભોગવવો જ પડશે.
લૂંટી લેવું ,જૂઠું બોલવું , પચાવી પાડવું, રાજકારણ રમવું...સાધુ ના કપડાં માં શેતાન ...પ્રફુલ અને વીનું ગેંગ
5,220
0
સીર સાટે પક્ષ (satymev jayte)
11 એપ્રિલ, 2026 03:25 PM
🎥 Video
15 March 2022 aaje 4 year pahela guruhari prabodhswamiji ni fet pakdi hti
4,450
0
0
સીર સાટે પક્ષ (satymev jayte)
11 એપ્રિલ, 2026 03:25 PM
આ દિવસ અને આ વ્યક્તિ ક્યારેય માફી ને લાયક નથી ..ભૂલશો નહીં...એજ પક્ષ રાખ્યો કહેવાય.
4,480
0
0
સીર સાટે પક્ષ (satymev jayte)
11 એપ્રિલ, 2026 03:25 PM
🎥 Video
ભક્ત વિજય દિનની જય જય જય.પ.ભ વિનિતભાઈ ના ઋષિપત્ની આ લોક ની જેલ માંથી બહાર આવ્યા જે ત્યાગ અને પ્રેમ દ્વારા કેસ કરી હેરાન કરેલા. ભક્ત નો વિજય એટલે રાક્ષસો નો પરાજય નિશ્ચિત...પરીક્ષા થાય પણ વિજય નક્કી...
4,440
0
સીર સાટે પક્ષ (satymev jayte)
11 એપ્રિલ, 2026 03:25 PM
📷 Photo
સણીયા કનદે ના પ્રેમધામ માં 2 દીકરીઓ ના મર્ડર..ભક્તો પાસે થી લૂંટી લીધેલું ધામ પ્રફુલ ને ભારે પડશે.
4,550
0
સીર સાટે પક્ષ (satymev jayte)
11 એપ્રિલ, 2026 03:25 PM
📷 Photo
ત્યાગ વલ્લભ ક્યારેય પૂ.હરિપ્રસાદ સ્વામીજી ને આવું પગે નથી લાગ્યો.
આ સમૈયા માં પ્રફુલ સાહેબને બતાવીને કહે... "આ ચરણારવિંદ ધરતિ પર ના હોય...! 😡😡😡